Author: admin

Tapasya Geet – મ્હારે હિવડા મેં હર્ષ હિલોર

(રાગ – મ્હારે હિવડા મેં નાચે મોર…..) મ્હારે હિવડા મેં હર્ષ હિલોર, શુભ અવસર આયા, હમ આકર ભાવ વિભોર, તપસ્વી ગુણ ગાવા, પુલકીત તન મન, ખુશી કા સરગમ, ખિલ ગઇ…

Santikaram Stotra – સંતિકરમ્ સ્તોત્ર – તૃતીય સ્મરણ

સંતિકરં સંતિજિણં, જગસરણં જય – સિરીઇ દાયારં, સમરામિ ભત્તપાલગ, નિવ્વણી – ગરુડ કય સેવં…. (1) ૐ સનમો વિપ્પોસહિ – પત્તાણં સંતિ – સામિ – પાયાણં, ઝૌ હ્રીં સ્વાહા – મંત્તેણં…

Chovish Jin Lanchhan – ચોવીશ જિન લાંછન ચૈત્યવંદન

વૃષભ લંછન ઋષભ દેવ, અજિત લંછન હાથી, સંભવ લંછન ઘોડલો, શિવપુરનો સાથી… (1) અભિનંદન લંછન કપિ, કૌંચ લંછન સુમતિ, પદ્મ લંછન પદ્મપ્રભ, સેવ્યો દે સુગતિ…(2) સુપાર્શ્વ લંછન સાથિયો, ચંદપ્રભ લંછન…

Shree Parshwanath Stavan – શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન

પ્રભુ પાર્શ્વ પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મના ભાવી, મન મોહના જિનરાયા, સુર નર કિન્નર ગુણ ગાયા, જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી…(1) મટકાળું મુખ પ્રસન્ન, દેખત રીઝે…

Sona Rupa Na Kalase- સોના રૂપા ના કળશે

સોના રૂપાના કળશે, પ્રભુ ને ન્હવરાવો હરશે; પાવન નદી ઓના પાણી, દેવો લાવ્યા છે ટાળી; આ ધારા તો….. પુણ્ય ની ધારા છે….. પ્રભુજી તો…..મ્હારા છે…….. વાદળ ઉમટે રોજ ગગનમાં, અભિષેક…

Importance of Nav Smaran – જૈન શાસનમાં નવ સ્મરણોનું મહત્વઃ

1 શ્રી નવકાર મહામંત્રઃ 2. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રઃ 3. શ્રી સંતિકરમ્ સ્તોત્રઃ 4. શ્રી તિજયપહુત્ત સ્તોત્રઃ 5. શ્રી નમિઉણ સ્તોત્રઃ 6. અજિતશાંતિ સ્તોત્રઃ 7. ભક્તામર સ્તોત્રઃ 8. કલ્યાણ મંદિર સ્તોત્રઃ…